વેજલપર : સવજીભાઈ હંસરાજભાઈ અધારાનું નિધન

- text


 

માળીયા મી.: વેજલપર વાસી સવજીભાઈ હંસરાજભાઈ અધારા ઉં.વ. 88 તે, માવજીભાઈ સવજીભાઈ, નરશીભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ, નરેન્દ્રભાઈ સવજીભાઈ અધારાના પિતા તથા નીરવ રમેશભાઈ, ભૌતિક કાંતિભાઈ અને હેત નરેન્દ્રભાઈના દાદાનું તારીખ 12/12/20ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. તારીખ 18/12/2020ને શુક્રવારે ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર 9723328550, 9904526568, 9825492123, 9726225266, 9712239271, 7698915112 તથા 9712309398 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text