નીચી માંડલ : ઉજીબેન શીવાભાઈ કુંડારીયાનું અવસાન

- text


મોરબી : નીચી માંડલ નિવાસી ઉજીબેન શીવાભાઈ કુંડારીયા (ઉ.વ. 95), તે હંસરાજભાઇ, બાલુભાઈ (81414 00814), ઠાકરશીભાઈ (83204 33725), જ્યંતિભાઈ (98254 13402), કાંતિભાઈ (98250 15733) તથા કલ્યાણજીભાઇ (98257 90742)ના માતૃશ્રીનું અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકે છે. અંગત સગા-વ્હાલાઓએ પણ રૂબરૂ શોક વ્યક્ત કરવા આવવું નહિ. જેની ખાસ નોંધ લેવા જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text