મોરબીમાં ગાયને નિરણ નાખવા મામલે આધેડને માર પડ્યો

- text


મોરબી : મોરબીમાં ગાયોને નિરણ નાખી સેવાનું કામ કરતા આધેડને બે યુવાનોએ વિના કારણે માર મારતા ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોપાલભાઇ પ્રેમશંકરભાઇ દવે, ઉવ. ૫૬, ધંધો- મજુરી રહે. ઘંટીયાપા, વિશ્વકર્મા મંદીર વાળી શેરી, મોરબીવાળાને (૧) અમીતભાઇ બલવંતરાય જોષી તથા (ર) સંદીપભાઇ મકવાણા રહે. બંન્ને મોરબીવાળાઓએ રખઙતી ગાયોને નિરણ કેમ નાખો છો કહી ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text