- text
મોરબી : મોરબીના નવા એસપી ડો. કરનરાજ વાઘેલાને અનુ જાતિના અગ્રણીઓએ ભાવભેર આવકાર આપીને પુષ્પગુચ્છથી સન્માનિત કર્યા હતા.
ડૉ, કરનરાજ વાઘેલાએ મોરબી જીલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળતા મોરબી જીલ્લા એસસી, એસટી સમાજ તથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મોરબી જીલ્લા ટીમ દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા.
- text
- text