૧૩ મીએ મોરબીમાં બ્રાહ્મણોનું પડકાર સંમેલન

- text


કર્મકાંડી બ્રાહ્મણ સાથે થયેલા ગેરવર્તન મામલે બ્રહ્મ સમાજ આગ બબુલા

મોરબી : જામનગરમાં કર્મકાંડી બ્રાહ્મણની હેરાનગતિ કરનાર જાથાના જયંત પંડ્યા વિરુદ્ધ ગામે-ગામથી બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છર ત્યારે ૧૩ મીએ મોરબીમાં બ્રહ્મણનું પડકાર સંમેલન બોલવાયું છે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને મોરબી બ્રહ્મ સમાજના અગ્રણી ભુપતભાઇ પંડ્યાની યાદીમાં જણાવ્યા મુજબ કર્મકાંડી બ્રાહ્મણ સાથે થયેલી ગેરવર્તુણક મામલે આગામી તા.૧૩ ને શનિવારે સાંજે મોરબી પરશુરામધામ, નવલખી રોડ ખાતે પડકાર સંમેલન યોજવામાં આવ્યું છે.

- text

આ પડકાર સંમેલનમાં ગામે ગામથી બ્રહ્મ સમાજના આગેવાનો કાર્યકરો, યુવાનોને ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે.

- text