મોરબીના લાલપર રોડ ઉપર દાઝી જતા પરિણીતાનું મોત

- text


મોરબી:મોરબીના લાલપર રોડ ઉપર કારખાનામાં કામ કરતી શ્રમિક મહિલાનું દાઝી જતા મોત નિપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ લાલપર રોડ પર આવેલ બેસ્ટ થર્મોકોલ કારખાનામાં રહેતા લક્ષ્મીબેન નરેન્દ્ર રામનીવાસી કોલ ઉવ ૨૪ રહે. બેસ્ટ થર્મોકોલ કારખાનાની લેબર કોટરમાં લાલપર કોઇ કારણોસર દાઝી જવાથી મરણ ગયેલ હતા તેમનો લગ્નગાળો ૩ વર્ષનો હોય સંતાનમાં દોઢ વર્ષનો બાબો હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ એ.એસ.આઇ પી.એમ.સોલંકી કરી રહ્યા છે.

 

- text