મોરબી બાર એશોશીએશનના પ્રમુખનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી બાર એશીશીએશનના પ્રમુખ જીતેન્દ્રસિંહ રાણુભા જાડેજાનો આજે 29 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. જીતુભા છેલ્લા સત્તર વર્ષ વકીલાત કરી રહ્યા છે. મળતીયા સ્વભાવના જીતુભા આર. જાડેજા નો જન્મ તા.29/10/1968 ના રોજ થયો હતો. આજે તેઓએ પચાસ વર્ષ પુર્ણ કરી ઉમરની અડધી સદી પુરી કરી દિધી છે. જીતેન્દ્રસિંહ આર.જાડેજા ના શુભચિંતકો દ્વારા તેમના પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

- text

- text