મોરબી નાગરિક બેંકના સેવાભાવી કેશિયર જોશીભાઈએ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી

- text


મોરબી : મોરબી નાગરિક સહકારી બેંકમાં 41 વર્ષ સુધી સતત દોડતા રહી લોકોમાં ચાહના મેળવનાર કેશિયર જોશીભાઈએ સ્વૈચ્છીક સેવા નિવૃત્તિ લેતા બેંકના ગ્રાહકો દ્વારા ફરી તેમને નોકરી લેવા ઈચ્છી રહ્યા છે.
મોરબી નાગરિક સહકારી બેંકમાં મિલનસાર સ્વભાવ અને ગરીબ તવંગરના કામ ફટાફટ કરવા માટે જાણીતા હર્ષદભાઈ નારણભાઇ જોશી (મારફતિયા)એ સ્વૈચ્છીક નિવૃત્તિ લાઇ હોવી નિવૃત્તિ ના સમય માં જેલ રોડ પર પોતાની એજન્સી ચલાવી રહ્યા છે.

- text

- text