મોરબી : સિરામિક ફેક્ટરીમાં વિજશોક લગતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબી નજીક મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા યુવાનનું વિજશોક લગતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ એવલોન સિરામિકમાં મજુરી કામ કરતા અજયકુમાર રઘુવીરસિહ (ઉ.૨૬) કારખાનામાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે બી.ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text