ચરાડવા ગામે અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો

હળવદ : ગઇકાલે તા. 2ના રોજ હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજી ચોક સામે માનસીક અસ્થીર જેવા આશરે 50થી 55 વર્ષની ઉંમરના આધેડ પુરુષ મૃત...

ગાળા ગામ નજીક હોકળામાં કેમિકલયુક્ત પ્રવાહી છોડતા અનેક માછલાઓના મોત

મોરબી : ગાળા ગામ નજીક આવેલા નવનાલા હોકરામાં કોઈ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડતા અનેક માછલાઓના મોત થયા હતા. જેના લીધે પર્યાવરણપ્રેમીઓમાં આક્રોશની લાગણી...

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ભોગ બનનાર સાથે આરોપીને ઝડપી પાડ્યો

મોરબી : આજથી ત્રણેક વર્ષ પૂર્વે મોરબી તાલુકા પોલીસ સ્ટે.ની હદમાં આવતા રંગપર ગામ નજીકની એક સીરામીક ફેકટરીમાં રહેતી સગીરાનું અપહરણ કરી નસાડી જનાર...

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજે શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે. ત્યારે ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ છે. આજ રોજ વીર ભગતસિંહના...

માળીયા (મી.) મામલતદાર કચેરીમાં ઇ-સ્ટેમ્પિંગની સુવિધા બંધ થતા હાલાકી

લોકોને પડતી મુશ્કેલી નિવારવા રેવન્યુ બાર એસોસિયેશન, મોરબી તથા સરપંચ એસોસિયેશન માળીયા(મી.)ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત માળીયા (મી.) : માળીયા(મી.) તાલુકામાં આશરે 52 જેટલા ગામો આવેલા...

મોરબી : પ્રભુભાઈ ઠાકરશીભાઈ ડઢાણીયાનું અવસાન

મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ઠાકરશીભાઈ ડઢાણીયા ઉ.વ. 76 તે, મોહનભાઇ, ગણેશભાઈ ઠાકરશીભાઈના ભાઈ તથા જયસુખભાઇ અને અશ્વિનભાઈના પિતા તથા ચંદ્રકાંતભાઈ...

મોરબી જિલ્લાના 200થી વધુ ગામોના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા

ખેડૂતોએ ઘરે કે ખેતરે રહીને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા 'જગત તાત ડીઝીટલ આંદોલન'ના પ્રણેતા જે. કે. પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી મોરબી : વિવિધ...

મોરબી : સામાકાંઠે સિરામિક પ્લાઝાની દુકાનમાં અચાનક આગ લાગી

  મોરબી : મોરબી સમાકાંઠે આવેલ સિરામિક પ્લાઝામાં આવેલી દુકાનમાં આજે આચનક આગ લાગી હતી. જેમાં સિરામિક પ્લાઝાના બીજા માળે આવેલ એક દુકાનમાં આગ ભભૂકી ઉઠી...

અમદાવાદ ફરજ બજાવીને મોરબી પરત ફરેલા તબીબનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

હાલ તબીબ મયુર હોસ્પિટલમાં આઇસોલેટ, તબીબની તબિયત સ્વસ્થ : પહેલેથી જ ક્વોરન્ટાઇન કરીને અલગ રખાયા હોવાથી તબીબ કોઈના સંપર્કમાં ન આવ્યા હોવાનું તારણ  મોરબી :...

કોરોનાના અઘરા સમયમાં મોરબી જિલ્લાના કેન્સરના દર્દીઓને ઓપરેશનની સારવાર હવે મોરબીમાં પણ ઉપલબ્ધ

કોરોનાના અઘરા સમયમાં મોરબી જિલ્લાના કેન્સરના દર્દીઓને ઓપરેશનની સારવાર હવે મોરબીમાં પણ ઉપલબ્ધ સોમ- બુધ- શુક્રની વિઝીટ : સવારે - 10 થી 12 વાગ્યા સુધી....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે સમર સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ...

(પ્રમોશનલ આર્ટિકલ) સૌથી મોટી ઓફર, સૌથી ઓછી કિંમત, લિમિટેડ સ્ટોક સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, અકલ્પ્ય કિંમત ફક્ત બે દિવસ, તારીખ 18.05.2024...

આજે હાઇપર ટેન્શન (હાઈ બીપી)ડે : વાંચો તેના વિશે એ ટુ ઝેડ

  ● કારણો (1)Primary Hypertension- મોટાભાગના(80-90%) કેસમાં જીનેટિક એટલે કે વારસાગત એટલે કે શરીરનું બંધારણ જ જવાબદાર હોય છે. એટલે કે મોટાભાગના કેસમાં બીપી થવાનું કોઈ ચોક્કસ...

મોરબી જીલ્લામાં મારામારી તથા પ્રોહિબીશનના ગુનામાં 4 શખ્સો પાસા તળે જેલહવાલે

મોરબી : મોરબી જીલ્લા પોલીસ દ્વારા મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ચારને પાસા તળે ડીટેઈન કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે. મોરબી એસપી રાહુલ...

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમય અને ટર્મિનલમાં ફેરફાર

મોરબી : પોરબંદર યાર્ડ ખાતે પીટ લાઇન બ્લોકની પૂર્ણાહુતિને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં. 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ અને ટ્રેન નંબર 19015...