વાંકાનેરમાં પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઇ : જાહેર મિલકત પર ઝંડા બેનરથી આચારસંહિતાનું ઉલ્લંઘન
વાંકાનેર : લોકસભા ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાની એક જાહેર સભાનું જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરમાં હેલીપેડ ખાતે પુરષોત્તમ રૂપાલાના...
વાંકાનેરમાં પાંચ વર્ષ જુના ઝઘડાનો ખાર રાખી ઘર – વાહનમાં તોડફોડ
ઘટનામાં ભોગ બનનારે અરજી કર્યા બાદ 25 દિવસે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરના આરોગ્ય નગરમાં પાંચ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી પિતા પુત્રએ ઘર...
વાંકાનેરમાં ભુદેવોના આરાધ્ય ભગવાન પરશુરામ મહોત્સવ અંતર્ગત પરંપરાગત વિશાળ શોભાયાત્રા નીકળી
શોભાયાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ડીજે તથા ઢોલ નગારા સાથે બ્રહ્મસમાજ તથા તમામ સમાજના આગેવાનો શોભાયાત્રામાં સામેલ થયા
આ શોભાયાત્રા જીનપરા જકાતનાકાથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી...
વાંકાનેરના ઠીકરયાળી વીજ સબસ્ટેશનના ક્વાર્ટરમાં જુગારધામ ઝડપાયું
વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે 34500ની રોકડ સાથે 9 જુગારીને ઝડપી લીધા : એક ફરાર
વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા ઠીકરીયાળી વીજ સબ સ્ટેશનના સ્ટાફ...
વાંકાનેરમાં પણ ફાયર સેફટીની લોલમલોલ : તંત્રએ 10 ટ્યુશન કલાસીસને નોટિસ ફટકારી
ચાર વર્ષ પહેલાં વીજળી પડવાથી બળી ગયેલા ફાયર ફાઈટરની મરમત માટે જ તંત્રને ફુરસદ નથી : 10થી વધુ ટ્યુશન કલાસીસ, 20 જેટલી સ્કૂલ અને...
વાંકાનેર-મોરબી વચ્ચે ગુરૂવારથી ચાલશે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો
મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા 14 એપ્રિલ, 2022 થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે....
અમદાવાદ ટ્રાફિક પોલીસનો છબરડો, વાંકાનેરના નિર્દોષ વાહનચાલકને ખોટો મેમો ફટકાર્યો
છેલ્લા ત્રણ મહિનાથી વાહન ક્યાંય ગયું જ ન હોવા છતાં ઇ ચલાન આવતા ભારે આશ્ચર્ય સર્જાયું
મોરબી : રાજ્ય ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આધુનિકતા સાથે...
વાંકાનેર-મોરબી વચ્ચે 29મીથી દોડશે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન
મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 29 એપ્રિલ, 2022 થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો...
વાંકાનેરના વાલાસણમા ટપક સિંચાઈની નળીની ચોરીનો ભેદ ઉકેલાયો
ચારેય આરોપીઓને કોર્ટે એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા
વાંકાનેર : વાંકાનેરના વાલાસણ ગામમાં ટપક સિંચાઈની નળીની ચોરી થઈ હોવાના કેસનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે....
વાંકાનેરમાં આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં આજે ધામધૂમથી રુક્મિણી વિવાહની ઉજવણી કરાશે
મોરબીના બરાસરા પરિવારની પુત્રી રુક્મિણીજી બનનાર હોવાથી દંપતી કન્યાદાનનો લ્હાવો લેશે
વાંકાનેર : વાંકાનેરમાં આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં આજે રુક્મિણી વિવાહનો પ્રસંગ યોજાનાર છે. જેમાં...