કેન્સરના નિષ્ણાંત એવા રેડિએશન ઓન્કોલોજીસ્ટ ડો. હાર્દિક પટેલ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી
મોઢા પર ન રૂઝાતા ચાંદા, મોઢાના કેન્સર, સ્તનમાં ગાંઠ, સ્તન કેન્સર, શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી પડવું,કોઈ પણ ભાગમાં ગાંઠ, અવાજ ખોખરો થઈ જવો,...
જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન અંતર્ગત ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભા યોજાશે
મોરબી : ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન-૨૦૨૨ અંતર્ગત તા. ૨૯ માર્ચના રોજ તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું...
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞમાં રાજયપાલ હાજરી આપશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકતને લઈને મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ
મોરબી : મોરબી ખાતે આગામી તા.૨૪ ડિસેમ્બરના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય...
પત્નીએ અન્ય સાથે લગ્ન કરી લેતા મોરબીમાં યુપીના યુવાને ગળેફાંસો ખાઈ લીધો
મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના શ્રમિક યુવાન ગોલુ જંગલી ગુપ્તા ઉ.26 નાના યુવાનની પત્નીએ કોઈ અન્ય સાથે લગ્ન...
મોરબીને મહાપાલિકા બનાવી મવડામાં સમાવવા બેઠક યોજાઇ
સરપંચોએ મહાપાલિકામાં ભળવા માટે ગ્રામસભા બોલાવી ગ્રામજનોને સમજાવવાનો અભિપ્રાય આપ્યો
મોરબી : મોરબીનો મહાનગરપાલિકા બનાવવા માટે સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હોય ત્યારે આજે ધારાસભ્યો...
સેપેક ટકરાઉ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવતી લજાઈની ગ્રીનવેલી સ્કૂલની ટીમ
બે ખેલાડીઓની ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી
મોરબી : સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત ગુજરાત રાજ્ય કક્ષાની શાળાકીય અંડર-17 બહેનોની ડાયરેક્ટ રાજ્ય કક્ષા સ્પર્ધામાં સેપક...
કોરોનાથી બચવા માટે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ હિતાવહ નથી : આરોગ્ય મંત્રલાય
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ માર્ગદર્શિકા જાહેર કરી માસ્કને બદલે સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી
મોરબી : કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ...
રાષ્ટ્રીગીત સાથે પુત્રીના જન્મદિવસની ઉજવણી : બેટી બચાવો, બેટી પઢાઓના સુત્રને સાર્થક કરાયું
હળવદ : ર૬મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક પર્વ તેમજ ગણતંત્ર દિવસની સમગ્ર ભારતભરમાં આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે "બેટી બચાવો, બેટી...
સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે ABVP દ્વારા 13મીએ ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા
મોરબી : 12 જાન્યુઆરીના એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે આવતીકાલે 13 જાન્યુઆરીના રોજ મોરબી ABVP દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર ઓનલાઈન વક્તૃત્વ...
સામાકાંઠા વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
મોરબી:મોરબીના સમાકાંઠા વિસ્તાર સો ઓરડી માં આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતા શંકર ભાઈ બાબુભાઇ ચૌહાણ ઉ વ 24 એ આ વિસ્તાર માં આવેલ ઉમા...