ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો થનગનાટ : આમંત્રણ પાઠવવા વિશાળ રેલી નિકળી
સરસ્વતી શિશુ મંદિર દેશનું પ્રથમ વિદ્યાલય બનશે જ્યાં ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞ શાળા અને ગૌ શાળા હશે
તા.2 ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા...
મોરબીના મયુરબાપાનો કોમેડી વીડિયો ‘સાસુનો ત્રાસ’ યૂટ્યૂબ ઉપર મચાવશે ધૂમ
જીતેશભાઈ પ્રજાપતિની ‘RD ધમાલ’ કોમેડી ચેનલ ઉપર વિડીયોનું લોન્ચિંગ : રમેશ મહેતા ફેમ મયુરબાપા સહિતના કલાકારો લોકોને હંમેશા પેટ પકડીને હસાવશે
મોરબી : જેતપુરના જીતેશભાઈ...
મોરબીના લાલપર ગામે 2 ફેબ્રુઆરીએ ખોડિયાર જન્મ જયંતિ ઉત્સવ ઉજવાશે
ગરબા ઉત્સવ, માટેલ યાત્રા-ધ્વજારોહણ, મહા આરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મોરબી : મોરબીના લાલપર ગામે આગામી તા. 2 ફેબ્રુઆરીના રોજ આઈશ્રી ખોડિયાર ગ્રૂપ...
મોરબી : નેલશન લેમીનેટમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું
મોરબી : મોરબી નજીક હરિપર કેરાળા રોડ ઉપર આવેલ નેલશન લેમીનેટ દ્વારા 71માં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રેમ પણ રાષ્ટ્પ્રેમ...
વર્ષામેડી પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી
માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામમાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અદભુત રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો...
વાંકાનેર : દીઘલિયા પ્રા. શાળામાં પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણી
વાંકાનેર : વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ ડાન્સ, વક્તવ્ય અને દેશભક્તિના ગીતો સહિતની કૃતિઓ રજૂ...
લાલપરના સેવાભાવી આગેવાને સરકારી શાળામાં બાળકોને ભેટ આપી પુત્રનો જન્મદિવસ ઉજવ્યો
મોરબી : મોરબીના લાલપર ગામે રહેતા મનીષભાઈ રણજીતભાઈ આદ્રોજાએ તેમના પુત્ર સંકેતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેઓએ પુત્રના જન્મદિવસે ગામની સરકારી પ્રાથમિક શાળાના...
મોરબીમાં 30મીથી ત્રિ-દિવસીય પોષણ અભિયાન : 28 સ્થળોએ કાર્યક્રમો યોજાશે
મોરબી : ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨ હેઠળ મોરબી જિલ્લામાં તારીખ ૩૦/૦૧/૨૦૨૦ થી તારીખ ૦૧/૦૨/૨૦૨૦ સુધી ૨૪ જિલ્લા પંચાયત સીટ અને ચાર નગરપાલિકા એમ કુલ...
રાજકોટમાં કાલે વિશ્વવિક્રમ સર્જનાર તલવાર રાસમાં મોરબીની 80થી વધુ બહેનો ભાગ લેશે
માંધાતાસિંહજીના રાજ્યાભિષેક દરમિયાન આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરશે
મોરબી : રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહનો આવતીકાલે થનાર છે. તેમના રાજયભિષેક દરમિયાન...
મોરબીમાં 30મીએ ગુર્જર સુતાર જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ
મોરબી : મોરબીમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 30ના રોજ વસંત પંચમીના અવસરે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવ ગુર્જર સુતાર...