રેસિપી અપડેટ : બનાવો ટેસ્ટી ‘ચણાદાળ કબાબ’
મોરબી : સ્વાસ્થ્ય માટે સારા અને સ્વાદથી ભરપૂર ચણા દાળના કબાબ સરળતાથી ઘરે બનાવી શકાય છે. ચણાની દાળ, બટેટા અને મસાલા વડે તૈયાર કરાયેલા...
મોરબીમાં રાધે શ્યામ ગરબા એન્ડ ડાન્સ કલાસીસનો ધમાકેદાર પ્રારંભ : 25મીથી ફ્રી વર્ક શોપ
ન મજા આવે કે ન ફાવે તો ફી પરત મળી શકશે : વ્યાજબી ફીમાં ગરબા- ડાન્સ અને સાથોસાથ સેલ્ફડિફેન્સની ટ્રેનિંગ પણ
ગરબા અને...
મોરબીમાં 23થી 25 જૂન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને રિવ્યું મિટીંગ યોજાઈ
મોરબી : આગામી તા.૨૩ થી ૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ...
૨૪મી જૂને મોરબી ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે
યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું
મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.24 ના રોજ સવારે 11 કલાકે, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ,...
મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકની અંતિમ ક્રિયા કરતા સામાજિક કાર્યકર
મોરબી : મોરબી કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરનું અવસાન થતા આજરોજ તેમની હિન્દુવિધિથી અંતિમક્રિયા કરાઇ હતી. સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા...
મોરબી જિલ્લામાં પોલીસ સ્ટેશનની સુવિધા વધારો : ભાજપની ગૃહમંત્રીને રજુઆત
સતત વિકસિત થતા જિલ્લામાં ગુનાખોરી રોકવા સશક્ત પોલીસ દળની તાતી જરૂરિયાત
મોરબી : મોરબી જિલ્લો ઔધોગિક રીતે સમૃદ્ધ હોવાથી આપબળે વિકસિત થઈ રહ્યો છે. પણ...
ગટર તારા વહેતા પાણી ! લાયન્સનગર મેઈન રોડ ઉપર ગંદા પાણી બંધ કરવવા રજૂઆત
ગટરના પાણીના કારણે લોકોના આરોગ્યને ખતરો
મોરબીઃ શહેરના લાયન્સનગર મેઈન રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે તેને તાત્કાલિક બંધ કરવા માટે સામાજિક કાર્યકર...
પ્રદેશ ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના પ્રભારીઓની નિમણૂક
મોરબી : સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નામ ભાજપ પ્રદેશ પ્રમુખે આજરોજ જાહેર કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ...
મોરબીમાં કાલે ધર્મનાથ દાદાની ૨૬૮મી જન્મજ્યંતિ નિમિતે ધ્વજા વધામણા કરાશે
મોરબી : મોરબી ખાતે ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા ધર્મનાથ દાદાની ૨૬૮મી જન્મજ્યંતિની પૂર્વ સંધ્યાએ ધ્વજા ગુણ ગુંજન તથા ધ્વજા વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો...
પાણી, સિંચાઈ સહિતના પ્રશ્ને રવિવારે રજામાં પણ પ્રજા માટે કામગીરી કરતા રાજયમંત્રી
જનકલ્યાણની યાત્રામાં સમસ્યા બનતા પ્રશ્નો તાત્કાલિક નિવારવા રાજ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી
મોરબી : રવિવારે રજાના દિવસે પણ રાજયમંત્રી મેરજાએ મોરબી - માળીયાના પ્રજાના કલ્યાણ સાથે...