મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે
મોરબી : મોરબી શહેરના રાધાકૃષ્ણ મંદિર ખાતે આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે છપ્પનભોગ પ્રસાદ અને મહાઆરતી પણ યોજાશે.
આગામી તા.10/4/2022ને રવિવારે રાધાકૃષ્ણ મંદિર,...
મોરબી : એસપી અને એએસપીને પોલીસ અધિકારીઓએ આપી ભાવભેર વિદાય
એસપી કચેરી ખાતે જયપાલસિંહ રાઠોડ અને અક્ષયરાજ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
મોરબી : મોરબીના નવા એસપી તરીકે રાજકોટના ડીસીપી ડો. કરણરાજ વાઘેલાને મુકવામાં આવ્યા છે...
વાંકાનેર તાલુકા શાળાના શિક્ષક સુનિલ સંઘાણી Ph.D થતા મોરબીના ડીપીઈઓ દ્વારા સન્માન કરાયું
મોરબી : મોરબી નિવાસી અને હાલ રામકૃષ્ણ તાલુકા શાળા-વાંકાનેરમાં આસિસ્ટન્ટ શિક્ષકની ફરજ બજાવતા સુનિલકુમાર એમ. સંઘાણીએ પ્રમુખ સ્વામી મહારાજના જીવન કવન આધારિત 'A Study...
એમેઝોનના ગુજરાતના પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
ઓનલાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ-માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે : વિજયભાઈ રૂપાણી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમેઝોનના ગુજરાતમાં...
મોરબીમાં તમાકુના ચેતવણી દર્શક બોર્ડ ન લગાવનાર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી
ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે 19 કેસ કરીને રૂ. 3800 નો દંડ વસુલ્યો
મોરબી : મોરબીમાં તમાકુનું વેચાણ કરતી દુકાનોમાં આજે ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે ઓચીતું ચેકિંગ કર્યું...
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે મોરબી અપડેટની વાતચીત
મોરબી : ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. મોટા શહેરોને પાછળ છોડીને વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ સૌથી વધુ પરિણામ...
મોરબીના આંદરણા ગામના આધેડ ખેડૂતનું હાર્ટએટેકથી મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે વાડીએ કામ કરતા આધેડ ખેડૂતને હાર્ટ એટેક આવતા ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવ અંગે...
મોરબીના તમામ વોંકળાઓની સાફ-સફાઈ કરવા રજૂઆત
મોરબી : મોરબી નગરપાલિકાના એકઝીકયુટીવ ચેરમેન કે. પી. ભાગીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને મોરબી શહેરના તમામ વોંકળાઓની સફાઈ કરાવવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી...
કોરોના ઇફેક્ટ : મોરબીમાં એપ્રિલમાં પાટીદાર સમાજ આયોજિત સમુહ લગ્નોત્સવ રદ
મોરબી : માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આગામી 24માં સમૂહ લગ્નોત્સવનુ મોરબીના બિલિયા ગામે તા. 26/4/2020 ને અખાત્રીજના રોજ આયોજન...
કેન્સરની વિવિધ થેરાપીના નિષ્ણાંત તબીબ કાલે શુક્રવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન
તમામ પ્રકારની કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક ઇમ્યુનોથેરાપીના નિષ્ણાંત ડો. મનોહર ચારીની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની વિવિધ...