બિલિયા ગામે 30મીએ ધાર્મિક નાટકનું આયોજન
મોરબી : બિલિયા ગામે ઉમિયા યુવક મંડળ દ્વારા શિવાલય મંદિરના વંડાના લાભાર્થે આગામી તા. 30ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે સત્યવાદી રાજા હરિચંદ્ર યાને...
મોરબી : સ્વ.મનીષા મનહરલાલ રાવલની યાદ નિમિતે રાહત દરે બોડી ચેકઅપ કેમ્પનું આયોજન
વિવિધ પ્રકારના રોગના નિદાન તેમજ લેબોરેટરી રિપોર્ટ કરાવવાના તદ્દન રાહતદરના કેમ્પનું આયોજન
મોરબી : હેલ્થ ઓપશન્સ કેર (મુંબઇ) દ્વારા સ્વ.મનીષા મનહરલાલ રાવલની પુનિત યાદ નિમિતે...
મોરબી જીએમબી વાળા દીપકભાઈ મહેતાનો આજે જન્મદિવસ
મોરબી : ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી નિવૃત થઈ સામાજીક સેવાઓ કરતા દિપકભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.
મોરબીમાં નવલખી બંદર પર પ્રથમ પટ્ટાવાળા...
મોરબી મેડિકલ કોલેજ ખાતે રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
મોરબી : આજરોજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મોરબી ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં...
મોરબી : ચેક રિર્ટન કેસમાં આરોપીને છ માસની કેદ
મોરબી : મોરબીના શાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના રૂપે 3 લાખ આપ્યા બાદ આ રકમ પરત આપવા માટે આરોપીએ આપેલો ચેક બાઉન્સ થયાનો...
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 19 ટીમ માટે મોરબીમાં રવિવારે સિલેક્શન કેમ્પ
અંડર 19 ટીમનો હિસ્સો બનવાની તક પુરી પાડતું મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન
મોરબી: ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા તારીખ 7 ફેબ્રુઆરીને રવિવારે અંડર 19 ટીમ...
મોરબીના નાગલપરમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ મથક હેઠળ નોંધાયેલ ગુન્હામાં સર્કલ ઓફિસરની ટીમ દ્વારા કાર્યવાહી
મોરબી : મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી લેવામાં...
‘થવાનું હશે તે જ થશે’ની માનસિકતામાંથી વ્યસની યુવાનોએ બહાર આવવું અનિવાર્ય
મોરબી : કોઈને કોઈ વ્યસનએ દરેક પ્રદેશની આદિકાળ આદત રહી છે. સામાન્ય સમાજ હોય કે સમૃદ્ધ સમાજ હોય વ્યસન એ ઘણાંખરા લોકો માટે અનિવાર્યતા...
મોરબીના બંધુનગર નજીક પગપાળા જતા આધેડનું ટ્રક હડફેટે મોત
મોરબી: મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ બંધુનગર ગામ નજીક પગપાળા જતા આઘેડને ટ્રક ચાલકે હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની...
મોરબીથી અયોધ્યા જનાર RSSના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો.ભાડેશિયાનું સન્માન
ડો. ભાડેશીયા અને તેમના પત્ની ઐતિહાસિક સમારોહમાં હાજરી આપવા આવતીકાલે થશે રવાના
મોરબી : મોરબીથી આવતીકાલે અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા જનાર...