વિરપર (મચ્છુ) ગામે વીજ પુરવઠાની અનિયમિતતા અંગે જેટકોને રજૂઆત
ટંકારા: તાલુકાના વિરપર (મચ્છુ) ગામે વીજ પુરવઠાની અનિયમિતતાને લઈને ગ્રામ પંચાયત દ્વારા જેટકોના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વીજ પુરવઠાની સમસ્યાનું...
કોરોના કાળમાં રાસાયણિક ખાતરમાં જંગી ભાવ વધારો થવાથી ખેડૂતોમાં રોષ
મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયાએ વડાપ્રધાનને રજુઆત કરી સાયણિક ખાતરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી
મોરબી : હાલ કોરોનાના કપરા કાળમાં માર્કેટિંગ...
મોરબી: બોલેરો પિકઅપની હડફેટે બાઇકચાલકનું મોત
મોરબી: તાલુકાના રફાળિયા-લીલાપર રોડ પર રફાળેશ્વર વરૂડીમાંના મંદિર પાસે એક પિક અપ બોલેરોના ચાલકે બાઈકચાલકને હડફેટે લેતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
ગત તારીખ...
મોરબી ભાજપ દ્વારા 1372 લોકોના ટેસ્ટ કરાતા 245 કોરોના પોઝિટિવ
મહેન્દ્રનગર ખાતે 314 લોકોના ટેસ્ટ કરાતા 71 પોઝિટિવ : જિલ્લા ભાજપ કાર્યાલયે 1058 માંથી 174 પોઝિટિવ
મોરબી : મોરબીમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે જિલ્લા...
હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર તથા રોટરી ક્લબ મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પ...
મોરબી: હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તારીખ 18 ડિસેમ્બર ને રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન...
મોરબી : યદુનંદન સોસાયટીમાં મહિલાએ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી
મોરબી : મોરબીમાં મહિલાએ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધાના બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર...
મહાત્મા ગાંધીનું પોટ્રેટ દોરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવતો માળીયાનો વિદ્યાર્થી
મોરબી : માળીયાના જુના ઘાટીલા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે એમએસસી માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરતા યુવાને ગાંધી જયંતિ નિમિતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અદભુત...
મોરબીના અમૃતનગરમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાયું
મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા અમૃત નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ ઉત્સવની...
મોરબીમાં જમીન પચાવી પડવાના કેસમાં આરોપીના રિમાન્ડ ના મંજુર : જેલ હવાલે
મોરબી : મોરબીમાં રોહીદાસપરામાં જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ સંદર્ભે પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા જયારે અન્ય ત્રણની શોધખોળ...
સુપ્રીમ કોર્ટ ઝૂલતાપૂલ કેસમાં 14 માસના જેલવાસ બાદ જયસુખભાઈ પટેલના જામીન મંજુર કર્યા
ઓક્ટોબર 2022મા ઝૂલતો પુલ તૂટી પડયાના ત્રણ મહિના બાદ જયસુખભાઈ પટેલે જાન્યુઆરીમા 2023માં કોર્ટમાં સામેથી હાજર થયા હતા
મોરબી : મોરબીમાં 135 નિર્દોષ લોકોનો જીવ...