મોરબીમાં સિવિલ ઉપરાંત ક્રિષ્ના હોસ્પિટલમાં પણ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની ફ્રી તપાસ અને સારવાર

  મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ ઉપરાંત ક્રિષ્ના હોસ્પિટલને પણ સરકારે નોવેલ કોરોના વાયરસ માટે ડેઝીગનેટેડ કરી છે. માટે સિવિલની જેમ જ ક્રિષ્ના હોસ્પિટલમાં પણ...

મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણ : હળવદમાં વરસાદી ઝાપટું

ટંકારા અને વાંકાનેરમાં છાંટા : હળવદમાં વરસાદને કારણે યાર્ડમાં 2500 મણ મગફળી પલળી ગઈ મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં...

મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકની અંતિમ ક્રિયા કરતા સામાજિક કાર્યકર 

મોરબી : મોરબી કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરનું અવસાન થતા આજરોજ તેમની હિન્દુવિધિથી અંતિમક્રિયા કરાઇ હતી. સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા...

વાવાઝોડાને પગલે મોરબીમાંથી જોખમી હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારી લેવાયા

મોરબી : વાવાઝોડાની સંભવત અસરને પગલે મોરબીમાંથી જોખમી 37 હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. જેથી કોઈ અકસ્માત ન સર્જાય. નગરપાલિકાની ટિમો દ્વારા...

24 એપ્રિલે મોરબીના નવયુગ સંકુલનો વાર્ષિકોત્સવ યોજાશે

સાંસ્કૃતિક કાર્યક્રમ અને એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન મોરબી : મોરબીના નવયુગ સંકુલ પરિવાર દ્વારા આગામી તારીખ 24 એપ્રિલ ને બુધવારના રોજ વાર્ષિકોત્સવનું આયોજન કરાયું છે....

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોરબી જિલ્લાના ત્રણ પોલીસકર્મીઓને મુખ્યમંત્રીએ એવોર્ડથી અલંકૃત કર્યા

મોરબી : ગુરુવારે અમદાવાદની યુનિવર્સિટી સ્થિત કન્વેક્શન હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 2014 બાદ રાજ્યના જે પોલીસકર્મી અને અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો એ...

રામમંદિર નિર્માણ માટે 22.51 લાખની ધનરાશી અર્પણ કરતા મોરબી આઈએમએના તબીબો

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આયુર્વેદ, હોમિયોપેથી, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપી, લેબ. ટેક્નિશિયન એસોસિએશન, વૈદ્યસભા સહિતના તબીબોએ આપ્યો ફાળો મોરબી: અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામલ્લાના મંદિર માટે હાલ દેશમાં...

પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

ચિ.ક્રિષ્નાબેને ચિ.અજયભાઈ સાથે પ્રભુતામાં પગલાં પાડયા મોરબી : પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલનું હવે ધીમે ધીમે અન્ય સમાજમાં પણ અનુકરણ થઈ...

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે માતા-પિતા પૂજન દિવસ ઉજવાયો

મોરબીઃ ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરીને આજના યુવાનો વિવિધ દિવસોની ઉજવણી કરતાં હોય છે ત્યારે સાર્થક વિદ્યામંદિર દ્વારા આજ રોજ 14 ફેબ્રુઆરીના દિવસે માતા-પિતા...

FOR RENT : ઓફિસ તથા શો-રૂમ લાયક બિલ્ડીંગ ભાડે આપવાનું છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શનાળા રોડ ઉપર સમય ગેટની બાજુમાં ઓફિસ તથા શો-રૂમ લાયક બિલ્ડીંગ લોંગ લિઝથી ભાડે આપવાનું છે. જવેલરી, ફેશનવેર,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...