ચિઠ્ઠી, ચબરખી નહિ હવે વોટ્સએપમા વરલી મટકા

મોરબી એલસીબીએ કેસરબાગ નજીક આધુનિક વરલી મટકાની કપાત પકડી મોરબી : વર્ષોથી ચિઠ્ઠી, ચબરખીમા આંકડા લખી રમાતો વરલી મટકાનો જુગાર હવે આધુનિક બની ગયો છે,...

માળીયા નજીક વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સ બસ પલ્ટી, 13 ઇજાગ્રસ્ત

વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસને વાધરવા ગામના પાટિયા નજીક અકસ્માત નડ્યો મોરબી : આજે વહેલી સવારે માળીયા હાઇવે ઉપર વાધરવા ગામના...

મોરબી પાલિકાના વાહનનો દુકાનમાં લાઈટો લગાવવામાં ગેરઉપયોગ!

યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરાશે : ઇન્ચાર્જ ચીફ ઓફિસર મોરબી : મોરબી નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના રિપેરીગ માટે ઉપયોગમાં લેવાતા વાહનનો ખાનગી માટે ઉપયોગ...

મોરબી પાલિકા દ્વારા 26મીએ ધ્વજવંદનનો કાર્યક્રમ

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા 26મીએ ટાઉન હોલના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તાજેતરમાં ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાઈ હોય, જેને ધ્યાને લઈને આ કાર્યક્રમ...

મોરબીમાં ખવાસ રજપૂત સમાજ યુવક મંડળ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

કેમ્પમાં 350 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા મોરબી : મોરબીમાં ખવાસ રજપૂત સમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો. આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં 350...

૨૫મીએ મોરબી ખાતે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ થીમ ઉપર થશે ઉજવણી મોરબી : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૫ મી...

હળવદ પંથકમાં સઘન વિજ ચેકિંગ યથાવત, વધુ રૂ.11.85 લાખની વીજચોરી ઝડપાઇ

ખેતીવાડીના 14 અને રહેણાંકના 13 મળી કુલ 27 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી મોરબી : હળવદ પંથકમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે વીજ ચેકિંગ...

કાલે બુધવારે મોરબીના લાતીપ્લોટ, મુનનગર સહિતના વિસ્તારમાં વીજકાપ

મોરબીઃ આવતીકાલે તારીખ 25 જાન્યુઆરી ને બુધવારના રોજ વજેપર સબ સ્ટેશનમાંથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી મુનનગર ફીડર, સવારે 7-30...

જેતપરની તપોવન વિદ્યાસંકુલ ખાતે ભારતીય સંસ્કૃતિ અંગે પ્રદર્શન યોજાયું

મોરબી : વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા, યોગ્ય રસ્તે કેળવણી સાથે શિક્ષણ આપવા, ભણતરની સાથે ગણતર આપવા, સ્પર્ધાત્મક સમયમાં સ્પર્ધામાં સામે ટકી રહેવા. આવા...

બેંક ઓફ બરોડા મોરબી મુખ્ય શાખા દ્વારા યોજાયો નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ

મોરબીઃ નાણા મંત્રાલય, ભારત સરકારના નિર્દેશન હેઠળ બેંક ઓફ બરોડા તારીખ 16 થી 31મી જાન્યુઆરી 2023 સુધી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા-2023ની ઉજવણી કરી રહી છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...