VACANCY : ઓપેક સિરામિક્સમાં ગ્લેઝ ટેક્નિશિયનની ભરતી જાહેર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા ઓપેક સિરામિક્સમાં ગ્લેઝ ટેક્નિશિયનની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ અગ્રણી...
મોરબીની એલઇ કોલેજના પૂર્વ વિદ્યાર્થી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આર.ઓ.પ્લાન્ટની ભેટ
વિદ્યાર્થીઓ માટે કેન્સર અવેરનેસ અને હીમોગ્લોબિન ચેક અપ કેમ્પનું પણ આયોજન કરાયું
મોરબી : મોરબીની એલઇ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આર.ઓ.પ્લાન્ટની ભેટ આપવામાં...
આજે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા
રાજકોટ બાર એસોશિએશનના ઠરાવને સમર્થન જાહેર કર્યું
મોરબી : રાજકોટ બાર એસોશિએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવને સમર્થન જાહેર કરી આજે મોરબી બાર એસોશિએશન સાથે જોડાયેલ...
મોરબી પોસ્ટ ઓફિસમાં સર્વરના ધાંધિયા : ગ્રાહકો પરેશાન
શનિવારથી સર્વર ડાઉન થતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ પરેશાન
મોરબી : મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ સહિતની તમામ બ્રાન્ચમાં સર્વરના ધાંધિયાને કારણે પોસ્ટલ ગ્રાહકો છેલ્લા ત્રણ...
ચોરીના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીને માળીયાના વેજલપરથી ઝડપી લેતી જામનગર એલસીબી
મોરબી : જામનગર એલસીબી, ફર્લો સ્કોડે આજે બાતમીના આધારે છેલ્લા 12 વર્ષથી ધ્રોલ પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતા-ફરતા લિસ્ટેડ આરોપીને માળીયાના વેજલપરથી ઝડપી લઈ...
સરકારનો સ્વિકાર ! રાંધણ ગેસનો બાટલો ત્રણ વર્ષમાં 89 ટકા મોંઘો બન્યો
2020માંᅠકિંમત 581 રૂપિયે મળતો બાટલો 2023માં રૂ.1103નો થયો
મોરબી : કેન્દ્ર સરકારે રાજયસભામાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્ડર89.7ટકા મોંઘો થયો છે. રાજયસભામાં...
મોરબીના આલાપ રોડ ઉપર કચરાના ગંજ ખડકાતા લોકો ત્રસ્ત
સ્થાનિક લોકોએ કચરાના ગંજ દૂર કરવા નગરપાલિકાને રજુઆત કરી
મોરબી : મોરબીના પોશ વિસ્તાર આલાપ રોડ ઉપર કચરા ગંજનું ગ્રહણ લાગ્યું છે. જેમાં આલાપ રોડ...
એ હાલો ફરવા…! ફ્લેમિંગો લાવ્યું છે સિંગાપોર, મલેશિયા, બાલી, વીએતનામના સમર લક્ઝરીયસ પેકેજ
બેસ્ટ હોટેલ અને બેસ્ટ ફૂડ : પ્રોફેશનલ્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવેલ પેકેજ : ટૂરમાં ફ્લેમિંગો જેટલી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા નહીં મળે
( પ્રમોશનલ...
મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા વિવિધ સ્થળે ચકલીના માળા મૂકાયા
મોરબી : વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે મોરબીના પરશુરામ માર્ગ (નવલખી માર્ગ) ખાતે આવેલા કાદેરીયા હનુમાનજીના મંદિર...
ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા ગુરૂવારે મોરબીમાં ગુપ્ત રોગો માટે ખાસ કેમ્પ
જામનગરના આયુર્વેદિક તબીબ આપશે સેવા : આશીર્વાદ હોટેલ ખાતે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે કેમ્પ
તમામ સમસ્યાઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સમાધાન : દંપતિઓનું...