હરિપર ગામની બાળાએ રમજાનના 30 રોજા રહી અલ્લાહની બંદગી કરી
માળિયા (મી.) : માળિયા(મી.)ના હરિપર ગામની 7 વર્ષની બાળાએ 30 રોજા પુરા કર્યા.
રમજાન મહિનો ચાલતો હોવાથી લોકો રોજા રાખે છે અને અલ્લાહની બંદગી કરે...
માળીયાના મેઘપર ગામે ટ્રેક્ટરની લારીનું પાટિયું પડતા બાળકનું મોત
માળીયા:માળિયા તાલુકાના મેઘપર ગામે રહેતા મોહનભાઈ આદિવાસીનો બે વર્ષનો પુત્ર પ્રકાશ વાડીમાં રાખવામાં આવેલ ટ્રેકટરની લારીમાં રમતો હતો ત્યારે લારીની સાઈડ ખુલી જતા લોખંડનું...
માળીયા : સરવડ ગામે પરિણીતા પુત્રી સાથે લાપતા બની
માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામે રહેતી.પરિણીતા તેની પુત્રી સાથે ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી માતા-પુત્રીની શોધખોળ...
માળીયાના જુના ઘાટીલા ગામે ચા બનાવતા દાઝેલી પરિણીતાનું મૃત્યુ
માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં રહેતા અને ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના ટીંબી ગામના સવિતાબેન પ્રવિણભાઈ નાયકા...
માળીયાના તરઘરી ગામે થશે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
માળીયા : આગામી તા.15 ઓગષ્ટના રોજ માળીયા તાલુકાના તરઘરી ગામે સ્વાતંત્ર્યતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવા નક્કી કરાયું છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને...
માળિયામાં સિંગલ બેરલના તમંચા સાથે એક ઝડપાયો
માળિયા : માળિયા મિયાણા પોલીસે બાતમીના આધારે ભટ્ટીની વાંઢમાંથી વાડા વિસ્તારમાં જવાના કાચા રસ્તે અલ્લારખાભાઈ તૈયબભાઈ ભટ્ટી ઉ.વ.23ને સિંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચો...
માળીયા સજ્જડ બંધ, અંતે ઉપવાસ આંદોલન સમેટાયુ
સમાજના ધર્મગુરુ અને મામલતદારે ઉપવાસીને પારણા કરાવ્યા, તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી અપાઈ
મોરબી : માત્ર મોરબી જિલ્લો જ નહીં પણ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ...
માળીયા જામનગર હાઇવે ઉપર ટ્રક ટ્રેલર ચાલકે છકડોને ઠોકર મારતા એકનું મોત
છકડો રિક્ષામાં બેઠેલા અન્ય છ મુસાફરોને ઇજાઓ પહોંચી
મોરબી : માળીયા - જામનગર હાઇવે ઉપર ટ્રક ટ્રેલર ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા છકડોમાં બેઠેલા છ...
માળિયાના રણકાંઠાનો મીઠા ઉદ્યોગ તબાહ : પુરમાં તણાયેલા બે યુવકો માંથી એકનું મોત, એક...
ઘાટીલા નજીક કોઝવેમાં તણાયેલા ભરવાડ યુવાનની પણ લાશ મળી
માળિયામાં 1 લાખ ટન મીઠાનું ધોવાણ થયુ, મીઠા ઉદ્યોગને કુલ રૂ. 6 કરોડનું નુકશાન, નવલખી -...
માળિયાના ખાખરેચી ગામે સંત કેશવદાસ બાપુના ત્રણ પુત્રોની રવિવારે ઉત્તરક્રિયા
રાત્રે સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન
માળિયા : માળિયાના ખાખરેચી ગામે આવેલ ત્રિકમ સાહેબની જગ્યામાં આગામી તા.5ને રવિવારના રોજ સંત કેશવદાસ બાપુના ત્રણ પુત્રો સ્વ. જ્યોતિષ...