મોરબીમાં ખનિજચોરી મામલે કડક કાર્યવાહી કરો : બ્રિજેશ મેરજાની કલેક્ટરને રજૂઆત
માળીયાના દેરાળા ગામે ખનીજ ચોરી પર જનતા રેડ અને રજુઆતને પગલે પૂર્વ ધારાસભ્યએ ગેરકાયદે રેતીનું ખનન અને ઓવરલોડેડ વાહનોનું વહન અટકાવવા રોડની નુકશાની વસુલ...
માળીયા સરકારી શાળાની બાળાઓને સ્વરક્ષણ વિશે માહિતી અપાઈ
માળીયા : માળીયાની સરકારી પ્રાથમિક શાળાની બાળાઓને સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ, મોરબીના રંજનબેન મકવાણા દ્વારા ગુડ ટચ- બેડ ટચ, બાળ અધિકાર...
માળીયા : જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી : માળીયા પોલીસે બાતમીને આધારે અત્રેના કોળીવાસમાં દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખસોને રૂપિયા ૧૦,૧૬૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
મોરબી જિલ્લામાં દારૂ...
સરવડ સિકોતેર માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
મોરબી:માળીયા મિયાણાના સરવડ ગમે સિકોતેર માતાજીના મઢે હવનાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.આ મહાયજ્ઞના આચાર્ય પદે મોરબીના શાસ્ત્રી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે (ગજાનન) દ્વારા...
સરવડમાં જુગાર રમતા 9 ઝડપાયા : 9.97 લાખનો મુદ્દામાલ ઝપ્ત
માળીયા મિયાંણાના સરવડ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી સરવડમાં સ્મશાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પુનિત પ્રભુ...
માળીયાના ખીરસરા ગામે નીલ ગાયનો શિકાર કરવા મામલે શિકારી ટોળકીનો સરપંચ પર હુમલો
શનિવારે બપોરે આ ઘટના બન્યા બાદ આજે છેક બપોરે ફરિયાદ નોંધાઇ !!
માળીયા : માળીયા મિયાણાના ખીરસરા ગામે નીલગાયનો શિકાર કરવા મામલે ટપારતા શિકારી ટોળકીએ...
કોરોનાના પગલે પેટા ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 સુધી કરાયો
ઉમેદવારો, કાર્યકર્તાઓ, ચૂંટણી કર્મચારીઓ અને મતદારો માટે કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સ હેઠળ યોજાશે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી
મોરબી : દેશમાં કોઈપણ રાજ્યમાં વિધાનસભાની કે લોકસભાની અથવા...
મોરબી : મોદી ફરીથી જીતતા યુવાને દંડવત યાત્રાની માનતા પુરી કરી
મોરબી : માળીયા તાલુકાના ક્રિષ્નાનગર ગામે રહેતા યુવાને લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બને અને વિનોદભાઈ ચાવડા બહુમતીથી ચૂંટાઈ આવે તે માટે 3...
મોટાભેલા : ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજાનું અવસાન
માળીયા : માળીયા તાલુકાના મોટાભેલા ગામના રહીશ અને વન વિકાસ નિગમના નિવૃત એસડીએમ ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજા(ઉ.વ.65),તે ઘનશ્યામસિંહ ( રિટાયર્ડ ફોરેસ્ટર), નરેન્દ્રસિંહ ( એસટી વાંકાનેર)...
ગાંધીનગર ખાતેથી ૧૨મીએ વડાપ્રધાન દ્વારા ૧૨,૦૦૦ ગ્રામીણ આવાસોનું ઈ-લોકાર્પણ
હળવદમાં ૧, માળિયામાં ૨ , મોરબીમાં ૫ , ટંકારામાં ૭ , અને વાંકાનેરમાં ૨૦ આવસોનું પણ થશે લોકાર્પણ
મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર...