Saturday, September 21, 2024

મોરબીના ખરેડા ગામે 14 અને 15 મીએ ભવાઈ મંડળનું આયોજન

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે આગામી તારીખ 14/5 મંગળવાર અને 15/5 બુધવારના રોજ બે દિવસ નકલંક દાદાના સાનિધ્યમાં સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ (ખાખરાળાવાળા...

વિજયનગર (માણાબા) ખાતે 7 મે સુધી ભાગવત સપ્તાહનું આયોજન

માળિયા (મિ.): સમસ્ત ગોપી મંડળ તેમજ ગ્રામજનો દ્વારા વિજયનગર (માણાબા) ગામે તારીખ 1 મે ને બુધવાર થી 7 મે ને મંગળવાર સુધી શ્રીમદ ભાગવત...

માળિયા(મી.)ના ડબલ મર્ડર કેસમાં આજીવન કેદ, 4 લાખનો દંડ

ખેતરના શેઢે ભેંસ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલ કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા  મોરબી : માળિયા(મી.)ના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં વર્ષ 2022માં...

માળિયાના મીઠાના અગરોને થયેલ નુકશાન અંગે કલેક્ટરને રજુઆત

અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા ડિઝાસ્ટર અંતર્ગત પગલાં ભરવા માંગ મોરબી : મોરબીના મચ્છુ-3 ડેમમાંથી છોડવામાં આવેલ પાણી માળીયા મિયાણા તાલુકાના મીઠાના અગરોમાં ઘુસી જતા...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો મોરબી : મચ્છુ - 3...

નાની બરાર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

માળીયા (મિ.) : ગત તારીખ 26 એપ્રિલના રોજ નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિદાય...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...

નવલખી ગામ સમસ્ત દ્વારા માતાજીના માંડવો યોજાશે

માળીયા (મિ.) : તાલુકાના નવલખી ગામે આગામી તારીખ 1 મે ને બુધવારના રોજ સમસ્ત નવલખી ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં...

માળીયા મિયાણાના અંજીયાસરની પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ- સાસુ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેનાર પરિણીતાને પતિ અને સાસુ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જમીન મકાનના ધંધાર્થીનો આપઘાત

15 વ્યાજખોરો વિરુદ્ધ મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર રહેતા જમીન મકાનના ધંધાર્થી અને સાથે વ્યાજ વટાઉનો કમિશન...

મોરબીમાં દારૂ સહિતના બે ગુનામાં ફરાર શખ્સને રાજસ્થાનથી પકડી લેતી એસઓજી 

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દારૂ સહિતના બે ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો આરોપી મુરાદખાન લિયાકત અલી રાજડ પોતાના વતન...

વાંકાનેરમાં નોકરી અપાવી દેવાની લાલચે છેતરપીંડી આચરવાના કેસમાં આરોપીનો છુટકારો

મોરબી : વાંકાનેરમાં દીકરી-જમાઈને રેલવેમાં નોકરી અપાવી દેવાની લાલચે એક વ્યક્તિ સાથે રૂ.૩૭,૫૦૦ની છેતરપીંડી કરવાના ગુનામાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. બનાવની...

રાહુલ ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરનારા નેતાઓ સામે ફરિયાદ નોંધવા મોરબી કોંગ્રેસની માગ

મોરબી કોંગ્રેસના નેતાઓએ મોરબી જિલ્લા પોલીસ વડાને પાઠવ્યું આવેદનપત્ર મોરબી : લોકસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા અને...