હળવદ અને વાંકાનેરના લાંચિયા પોલીસ કર્મચારીની દૂરના સ્થળોએ બદલી કરાઈ
હળવદના પોલીસ કર્મચારીને છોટા ઉદેપુર અને વાંકાનેરના પોલીસ કર્મચારીને તાપી ખાતે મુકાયા
હળવદ, વાંકાનેર : રાજ્યમાં થોડા સમય પહેલા લાંચ લેતા પકડાયેલા 10 જેટલા પોલીસ...
હળવદના ઘનાળા ગામ પાસે ગોઝારો અકસ્માત : પિતા-પુત્ર સહિત ત્રણના મોત
શુક્રવારની મધરાત્રે કચ્છના ગઢવી પરિવારના દાઝેલા સભ્યને અમદાવાદથી પરત કચ્છ લઈ જતી વખતે એમ્બ્યુલન્સ પલ્ટી મારતા સર્જાયો અકસ્માત : ગોઝારા અકસ્માતમાં ત્રણના મોત થવાથી...
મોરબી અપડેટ અને IMAના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ‘કોરોનાની સાચી સમજ’ અંગે વેબીનાર અને લાઈવ...
તા. 4 ડિસેમ્બરે રાત્રે 9થી 10 કલાકે ફેસબૂક પર લાઈવ : મોરબીવાસીઓ કોરોના અંગેના પ્રશ્નો પણ પૂછી શકશે
મોરબી : મોરબી જિલ્લાનું સૌથી વધુ વાચકો...
મોરબી આવતી જાનને હળવદ નજીક અકસ્માત નડ્યો : 8ને ઇજા
ઈકો કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ, ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડાયા
હળવદ : આજ રોજ સવારે 11 વાગ્યાના અરસામાં ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી...
દેવળિયા નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીની નો વેડફાટ
ખેડૂતોના ઉભા પાકમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
હળવદ : હળવદ તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ નંબર 24 માં...
હળવદ નજીક ડીઝલ જેવું પ્રવાહી ભેરલું ટેન્કર પલ્ટી મારી ગયું, લોકો કેરબા અને વાસણો...
હળવદ : હળવદના નવા દેવળિયા ગામ પાસે ડીઝલ જેવું પ્રવાહી ભરીને જતું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેથી લોકો ડીઝલ લેવા માટે પડાપડી...
કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવને નિયંત્રણમાં લાવવા ખેડૂતોએ શું કરવું જોઈએ? જાણો.. વિગતવાર માહિતી
મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબીના નિષ્ણાંત ડો. હેમાંગી ડી. મહેતા અને ડી.એ.સરડવા દ્વારા ગુલાબી ઈયળના ઉપદ્રવ સમયે ક્પાસમાં ગુલાબી...
ભાઈબીજ કરવા બેનની ઘરે જઈ રહેલા ત્રણ ભાઈઓને હળવદ નજીક અકસ્માત નડ્યો, એકનું મોત
એક ભાઈનું મોત, બે ઈજાગ્રસ્ત : ઘાયલોને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા
હળવદ : ગતરાત્રીના હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક વડોદરા જીલ્લાના...
કોરોનાના અંધકારમાંથી આશાનો ઉજાશ લાવનાર દીપાવલી પર્વની મોરબીવાસીઓએ કરી હર્ષોલ્લાસભેર ઉજવણી
કોરોના સામે સજાગતા રાખીને મોરબીવાસીઓએ દીપાવલીની ધૂમધડાકાભેર ઉજવણી કરી : છેલ્લી ઘડી સુધી બજારોમાં ખરીદીનો માહોલ જામતા વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા : દરેક લોકોએ...
23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...