મોરબી : જીએસટી આંતક નહિ આનંદ : સીએ જીનેશ શાહ

જીએસટી કાયદાએ નાના-મોટાનો ભેદભાવ મિટાવ્યો : કાયદા તળે તમામને એક સરખો ટેક્સ મોરબી ખાતે વોલ ક્લોક અને ગિફ્ટ આર્ટિકલ મેન્યુ. એસોસિએશન દ્વારા યોજાયેલા જીએસટી કાયદા...

મોરબી : વેટ વિભાગ દ્વારા ત્રણ પેઢી પર દરોડા : લાખો રૂ.ની વેટ ચોરી...

સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મોરબીમાં વેટ વિભાગ દ્વારા ત્રણ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨ સ્થળે તપાસ પૂર્ણ થતા ૧૨ લાખ...

મોરબી : અગરબતીમાં જીએસટી લાગુ કરતા વેપારીઓ આગબબુલા

મોરબી : અગરબત્તી સહિતની ધાર્મિક ચીજ વસ્તુ પર લાગેલો જીએસટી દર ઘટાડવા મોરબીના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. જીએસટી તા.1-7-2017 ના રોજ...

મોરબી : રાજવીર અને ધ્રુવ પેપર મિલ પાસેથી ૩.૪૦ લાખ વેટ વસૂલાયો

મોરબી :રાજકોટ વેટ વિભાગ દ્વારા ગુરુવારનાં રોજ મોરબીની બે પેપર મિલમાં તપાસ કરવામાં આવી હતી. જેનાં પરિણામ સ્વરૂપ બને પેપર મિલ ધારકો પાસેથી ૩.૪૦...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...