ઘુંટુની નવસર્જન વિદ્યાલયમાં ગુલાબના છોડ અને શ્રીમદ ભગવત ગીતાનું વિતરણ કરાયું

મોરબીઃ ઘુંટુ ગામની નવસર્જન વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળા પરિવાર તરફથી એક-એક ગુલાબનો છોડ આપવામાં આવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતા...

ટંકારા : ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં લાઈફ લિંકસ વિદ્યાલયની કૃતિ પ્રથમ ક્રમાંકે

ટંકારા : ડો. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન જિલ્લા કક્ષાના પ્રદર્શન જી. એમ. કોલેજ ધ્રોલ મુકામે તા. 28-12-2019 એ યોજાયું હતું. જેમાં કુલ 67 કૃતિઓ...

CA બનવું છે ? JK શાહ ક્લાસીસ દ્વારા 26મીથી સાત દિવસનો ફ્રી વર્કશોપ

  વર્કશોપમાં સાત દિવસ અભ્યાસ કરી જાતે જ નક્કી કરો કે તમે CA બની શકો તેમ છો ? : દેશના નંબર વન કોચિંગ સેન્ટર દ્વારા...

મોરબીના 4 દાયકા જુના જનતા કલાસીસમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

૧૦-૧૧-૧૨ (CBSE & GSEB), B.com., B.B.A., M.com.નું બંને માધ્યમોમાં શિક્ષણ મેળવવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકાથી પણ વધુ...

નવયુગ શૈક્ષણિક પરિવાર દ્વારા 4000 હજાર છાત્રોને માસ્કનું વિતરણ કર્યું

સાથે તમામ છાત્રોને ઉકાળો પણ પીવડાવાયો મોરબી : સમગ્ર ગુજરાત રાજ્ય સ્વાઇન ફ્લુના ભરડામાં છે ત્યારે સ્વાઇન ફ્લુથી બચવા સારી તંદુરસ્તી માટે નવયુગ વિધાલય મોરબી...

ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા ઘરેબેઠા ‘આરતી થાળી શણગાર’ સ્પર્ધા યોજાઈ

વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.-જૂના કણકોટમાં હાલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહે તે હેતુથી CRC CO. ગિરિરાજસિંહ ઝાલાના માર્ગદર્શન...

મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજવામાંઆવી હતી. જેમાં તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મોરબીની...

સાર્થક વિદ્યામંદિરના છાત્રોની ખેલમહાકુંભની યોગાસન સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પંસદગી

મોરબી : રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ - ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા ખેલમહાકુંભ - 2019માં તાલુકાકક્ષાએ યોગાસન સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના...

મોરબી : ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શિક્ષકોનું સમેલન યોજાયું

સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલા શિક્ષક સમેલનમાં શિક્ષકોનું હિત જળવાઈ અને સ્વમાનભેર કર્તવ્યનિષ્ઠ બનીને પોતાનું યોગદાન આપે તેના પર ભાર મુકાયો : આજે બપોરે 3...

વૈજ્ઞાનિક ડો.જે.જે.રાવલ મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કુલની શુભેચ્છા મુલાકાતે

મોરબી : તા. 3 માર્ચ 2020 ના રોજ નામાંકિત વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ મોરબીની મુલાકાત લીધી હતી. વિજ્ઞાનને એક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...