મોરબી : એમ.એમ. સાયન્સ કોલેજની બેઠકો વધારવા એનએસયુઆઈની માંગણી
મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ યુવરાજસિંહ ઝાલા સહિતના કાર્યકરો દ્વારા એમ.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી. અભ્યાસક્રમની બેઠકો વધારવા માટે કલેકટરને આવેદન સોંપવામાં...
મોરબી જિલ્લાના શિક્ષકો આઠ-આઠ મહિનાથી જીપીએફ સ્લીપથી વંચિત
જિલ્લા મથક બનવા છતાં મોરબીના ૩૫૦૦ શિક્ષકોનો જીપીએફનો વહીવટ રાજકોટ જિલ્લા પંચાયતમાંથી!!
મોરબી:મોરબી જિલ્લાના શિક્ષકોને છેલ્લા આઠ-આઠ માસના સમયગાળાથી જીપીએફની પહોંચ ન મળતા અનેક પરિવારોના...
મોરબીની સર્વોપરી શાળામાં પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળો યોજાયો
મોરબી : મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગઈકાલે તા. 15ના રોજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમમાં...
મોરબી : નાલંદા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માનનીયશ્રી ડેપ્યુટી કલેકટર શ્રી અનિલ ગોસ્વામી , મામલતદાર શ્રી બી....
એવિએશન, હોસ્પીટાલીટી તથા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે? તો વાંચો આ...
મોરબીમાં એરોસ્ટાર જેટ ટ્રેનિંગ એકેડમી કાર્યરત : જ્યાં વિદ્યાર્થીઓને અપાશે બેસ્ટ ટ્રેનિંગ
( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : એવિએશન, હોસ્પીટાલીટી અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે શ્રેષ્ઠ...
જૂની પીપળી : સ્વસ્તિક સંકુલમાં પ્લાસ્ટિક હટાવો વિષય પર જાગૃતિ કાર્યક્રમ
મોરબી : મોરબીના જુની પીપળી ગામ પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવોના વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં...
ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં નવયુગ સંકુલના છાત્રો ઝળકયા
મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા મોરબી તાલુકા કક્ષાએ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ વિજેતા બની સંકુલનું નામ રોશન કર્યું હતું.
ભારત વિકાસ પરિષદ...
એલ.ઇ.કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ચીજ-વસ્તુઓનું વિતરણ
મોરબી: મોરબી એલ.ઇ.કોલેજ ના પટેલ સોશ્યલગ્રુપ દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ લિકીને કપડાં, રમકડાં, ગરમ કપડાં સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી...
ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા વિજ્ઞાન-ગણિત પખવાડિયાની ઉજવણી કરાઈ
વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા, સી.આર.સી., જુના કણકોટ, તા. વાંકાનેર, જિ. મોરબીમાં ગત તા.૧૫/૧૨/૨૦૧૯ થી તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી "વિજ્ઞાન-ગણિત પખવાડિયું"ની ઉજવણી કરાઇ હતી. જેમાં ગણિત-વિજ્ઞાન...
મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
મોરબી : મોરબીમાં ગત તા. 8 સપ્ટે.ના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ ખાતે ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ...