જવાહર નવોદય સમિતિ આયોજિત ધો.6ની પ્રવેશ પરિક્ષામાં કુંતાસી અને મેઘપર શાળાના છાત્રો ઉતીર્ણ
માળીયા (મી.) : કેન્દ્રીય વિદ્યાલય - જવાહર નવોદય સમિતિ દ્વારા ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષામાં માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાનાં...
મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકાવાઈઝ નિર્ધારિત કરેલ સ્કૂલમાંથી મેળવી શકાશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર...
મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા હાથ ધરાઈ
મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર દેશમાં અત્યારની પરિસ્થિતિ જોતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય રહે તે માટે આ સમયમાં શ્રી સર્વોદય...
વાંકાનેરની દોશી કોલેજમાં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા હાથ ધરાઈ
2 જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ત્યારબાદ કોઈ વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે નહીં
વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ...
મોરબી : જી.જે.શેઠ કોમર્સ કોલેજમાં બી.કોમ.સેમ 1માં પ્રવેશ માટેની યાદી
મોરબી : હાલ ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું છે પણ શાળાઓમાંથી હજુ ફિજિકલ માર્કશીટ આપવામાં આવી નથી ત્યારે શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબી દ્વારા...
પ્રેરણાદાયી પહેલ : મોરબીની એક ખાનગી સ્કૂલનો 489 વિદ્યાર્થીઓની 3 માસની ફી માફ કરવાનો...
હાલના સંજોગોમાં ફી ઉઘરાવતી સ્કૂલો માટે બોધપાઠ લેવા જેવું પગલું : સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને સંતાનોની ફી માફીથી મોટી રાહત
મોરબી : હાલ કોરોનાની...
ઉઘડતા વેકેશને મોરબી જિલ્લામાં 30 સરકારી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ અપાશે
મોરબી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 43.60 લાખના ખર્ચે પ્રોજેક્ટર-એલઇડી સ્ક્રીન ઇન્સ્ટોલ કરાયા : મોરબી તાલુકામાં 6, વાંકાનેરમાં 10, ટંકારા-માળીયા મી.માં 2-2 અને હળવદ તાલુકામાં 10...
મોરબી : હાલમાં ફી ઉઘરાવતા સ્કૂલ સંચાલકો સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ
મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ રબારી એ જણાવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાના કારણે તમામ શિક્ષણ સંસ્થાઓ આગામી ઓગષ્ટ માસ સુધી...
નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી
ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નવયુગ સ્કૂલે ફરી મેદાન માર્યું
ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો : વિદ્યાર્થીઓની આગળ સી.એ. બનવાની ઈચ્છા
મોરબી : આજે ધો.12 સામાન્ય પ્રવાહની...
તા. 15થી ધો. 3 થી 12ના વર્ગોનું પ્રસારણ ડીડી ગિરનાર પર કરાશે, જાણો સમય...
મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટો આપવામાં આવી રહી છે. પરંતુ સ્કૂલો અને કોલેજો ખોલવા પર હજુ પ્રતિબંધ છે. ત્યારે નવા...