હળવદના કડીયાણા ગામે નર્મદા કેનાલમાં કૂદી યુવાનનો આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા રોહિતભાઈ કરશનભાઇ સીતાપરા ઉ.29 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કડીયાણા – માથક રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text