- text
હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા રોહિતભાઈ કરશનભાઇ સીતાપરા ઉ.29 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કડીયાણા – માથક રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text