- text
મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ન્યુ પ્રજાપત સોસાયટીમાં અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સામૈયુ તેમજ પુજા અને મહાઆરતી યોજવામાં આવી હતી. ત્યારબાદ પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકોએ જોડાઈને આ ધર્મલાભ લીધો હતો.
- text
- text