માળિયા સંગાથ વૃધ્ધાશ્રમના સ્વર્ગસ્થ પ્રમુખની જન્મદિવસની ઉજવણી કરાઈ

- text


માળિયા : એસએસવીટી માળિયાના સંગાથ વૃધ્ધાશ્રમના પ્રમુખ સ્વ.અશોકભાઈ મકવાણાની જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વૃધ્ધાશ્રમના તમામ વડીલોને કપડાં અને પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાસ-ગરબા, હાસ્ય કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ રીતે ઉપસ્થિત સૌ વડીલોએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી.

- text

- text