માળીયાના ખાખરેચી ગામેથી એલસીબીએ બે વરલીભક્તને ઉપાડી લીધા

- text


મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે વરલી મટકાનો જુગાર ખેલાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી આરોપી ભરત ઉર્ફે પકો નાનજીભાઈ સીસણોદા અને પિયુષ ઉર્ફે નાગરાજ લાલજીભાઈ વિઠ્ઠલાપરાને રોકડા રૂપિયા 15,200 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text