મોરબીના વેદાંત પંચાસરાએ ધો.12માં 99.91 પીઆર મેળવ્યા

- text


મોરબી : મોરબીના તપોવન વિદ્યાલયના છાત્ર પંચાસરા વેદાંતએ ધો.12 સામાન્ય પ્રવાહમાં 99.91 પીઆર મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર બોર્ડમાં નવમો નંબર મેળવી વેદાંતે જે સિદ્ધિ મેળવી છે તે બદલ પંચાસરા પરિવાર ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

- text

- text