મોરબી નિવાસી રોહિતભાઈ મહેતાનું અવસાન

- text


મોરબીઃ મૂળ જાજાસર હાલ મોરબી નિવાસી રોહિતભાઈ વલ્લભભાઈ મહેતા તે નૈમીષભાઈ રોહિતભાઈ મહેતા (મો.નં. 98254 97293)ના પિતાનું તારીખ 19-5-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તારીખ 20-5-2023 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન વિઠ્ઠલનગર સોસાયટી, નવા બસ સ્ટેશન પાછળ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text