મોરબી પંચાસર ચોકડીએ સ્મશાન પાછળ પાણીના ટાંકામાં ડૂબી જતાં વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીની પંચાસર ચોકડી નજીક આવેલ ગેસ આધારિત સ્મશાન પાછળ આવેલા પાણીના ટાંકામા ડૂબી જતાં ચોકીદારી તરીકે નોકરી કરતા વિજયભાઈ ધીરજલાલ પારેખ ઉ.58 નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text