મોરબી નિવાસી સિંધાભાઈ પરસાડિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સિંધાભાઈ મોમભાઈ પરસાડિયા (ભરવાડ) (ઉં.વ. 82)નું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાન જનક નગર, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. રમેશભાઈ (મો.નં. 99790 71114), રાજુભાઈ (મો.નં. 98796 22232)

- text

- text