મોરબીમાં 30મીએ સદ્દગતની પુણ્યતિથિ નિમિત્તે ભજનસંધ્યાનું આયોજન  

- text


મોરબી : મોરબીમાં સદ્દગતની પ્રથમ પુણ્યતિથિએ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં સ્વ.ઈન્દુલાલભાઈ મુળજીભાઈ પીઠડીયાની પ્રથમ પુણ્યતિથિએ આગામી તા.30ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે રવાપર રોડ,મામા ફટાકડાની આગળની શેરી,પ્રમુખ હાઈટ્સ,મોરબી ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.ભજન આરાધક તરીકે નિરંજન પંડ્યા ઉપસ્થિત રહેશે.વધુ માહિતી માટે બિમલભાઈ ઇન્દુલાલભાઈ પીઠડીયા મોં.98252 63633 પર સંપર્ક કરવો.

- text