- text
ખોખરા હરીહર ધામ ભરતનગર ખાતે રામકથામાં ઉપસ્થિત રહેશે
મોરબી : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખોખરા હરીહર ધામ ખાતે તા.8 થી તા.16 દરમિયાન રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. આ રામકથાના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.11ના રોજ ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રીના મોરબી જિલ્લાના આ પ્રવાસ અંતર્ગત તેઓ આગામી તા.11ના રોજ 9:50 કલાકે હેલીપેડ ઉતરી 10 કલાકે ખોખરા હરીહર ધામ ખાતે યોજાયેલ રામકથાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
- text
- text