મોરબીમાં કાલે રવિવારે 42મો પુસ્તક પરબ યોજાશે

- text


મોરબી : મોરબીમાં 42માં પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિનામૂલ્યે પુસ્તક વાંચવા માટે લઈ જઈ શકાશે.

- text

મોરબીમાં દર મહીનાના પહેલા પરિવારે પુસ્તક પરબ મેળાનું આયોજન કરવામાં આવે છે.એ જ રીતે આવતીકાલે તા.3ને રવિવારના રોજ 42માં પુસ્તક પરબનું સવારે 9 થી 11:30 કલાકે સરદાર બાગ,શનાળા રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ મેળામાં વિનામૂલ્યે પુસ્તક વાંચવા માટે લઈ જઈ શકાશે.જેમાં પ્રિતેશ બોપલીયાની અંત એક શરૂઆતનો અને રહસ્યમય પુરાણી ડેરીનો આ પુસ્તક પરબ મેળામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

- text