બગથળામાં શનિવારે પીઠડનું રામામંડળ ભજવાશે

- text


મોરબી : પીઠડાઈ ગૌ-સેવા રામામંડળના લાભાર્થે આગામી તા.12ને શનિવારે બગથળા ખાતે પીઠડના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજકોએ જાહેર જનતાને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમત્રંણ આપ્યું છે.

- text

પીઠડાઈ ગૌ-સેવા રામામંડળના લાભાર્થે આગામી તા.12ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે બસ સ્ટેન્ડ પાસે,બગથળા,મોરબી ખાતે પીઠડનું રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજનમાં જાહેર જનતાને લાભ લેવા આયોજક સતિષભાઈ ભાણજીભાઇ મેરજા(સદસ્ય જિલ્લા પંચાયત-મોરબી) અને શૈલેષભાઇ ભાણજીભાઇ મેરજાએ આમત્રંણ પાઠવ્યું છે.વધુ માહિતી માટે 98083 94444,94283 44215 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text