મોરબી : કિશોરભાઈ ભાનુશંકરભાઈ જોશીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ ભાનુશંકરભાઈ જોશી(ઉ.વ.70),તે ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ સ્વ.ભાનુશંકરભાઈ કાલિદાસભાઈ જોશીના પુત્ર,પ્રકાશભાઈ(સેન્ટ્રલ બેંક નિવૃત જામનગર ,હાલ રાજકોટ),કમલેશભાઈ જોશી(અમદાવાદ),સ્વ.ચેતનભાઈ જોશીના ભાઈ,વેદાંત(9638422822),હાર્દિક(7405050201)ના પિતાશ્રી,ભાવનગર નિવાસી સ્વ.લાભશંકરભાઈ દલપતરામભાઇ પંડ્યા(ઘડિયાળી)ના જમાઈનું તા.7ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તેમજ સસરા પક્ષની સાદડી તા.10ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાકે ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,સાવસર પ્લોટ,શેરી નં.10/11 મોરબી ખાતે રાખેલ છે.પંકજભાઈ મો.9427778208,અરવિંદભાઈ મો.9726892061

- text