મોરબીના મણીમંદિરમાં હનુમાન ચાલીસા અને રામધૂન યોજાઈ

- text


મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ગૌરક્ષક દુર્ગાવાહિની માતૃશક્તિ દ્રારા મણિમંદિર ખાતે સાંજે 6 વાગ્યે હનુમાન ચાલીસા અને રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ગૌરક્ષક દુર્ગાવાહિની માતૃશક્તિના મોરબી જિલ્લા અને શહેર ના તમામ અધિકારી અને કાર્યકર્તા જોડાયા હતા.

- text