મોરબી નિવાસી મોતીબેન માવજીભાઈ લોદરીયાનું અવસાન

- text


મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી મોતીબેન (જોસનાબેન) માવજીભાઈ લોદરીયા (ઉં.વ-75) તે માવજીભાઈ ઓધવજીભાઈ લોદરીયાના પત્ની, તે અરવિંદભાઈ, નીતાબેન, દક્ષાબેનના માતાનું તારીખ 23/11/2021ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 25/11/2021ને ગુરુવારે બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન જે ભગવાન પાર્ટી પ્લોટ, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખેલું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text