રહો સ્વસ્થ, રહો નિરોગી… મોરબીમાં શિયાળા દરમિયાન નિઃશુલ્ક ઉકાળા વિતરણ

- text


મોરબી : શિયાળાની ઋતુ શરૂ થઈ જતાં મોરબીમાં 3 મહિના સુધી વિનામુલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં રહેતા વૈદ્ય કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મુળજીભાઈ દશાડિયાની સ્મૃતિમાં વનસ્પતિમાંથી બનાવેલ આયુર્વેદ ઉકાળો કે જે સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગોનો ઈલાજ છે, તેનું વિતરણ આગામી તા. 25 નવેમ્બરથી 25 ફેબ્રુઆરી સુધી સવારે 7થી 8 કલાકે વસંત પ્લોટમાં ચકીયા હનુમાન મંદિર સામે વિજય હેર ડ્રેસર ખાતે નિ:શુલ્ક કરવામાં આવશે. વધુ વિગત માટે મો. 96240 12474 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text