ઉમિયાનગરમાં લાભપાંચમે ધાર્મિક નાટક રાજા ભરથરી ભજવાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામમાં લાભપાંચમે ધાર્મિક નાટક રાજા ભરથરી ભજવાશે.

ટંકારા : બજરંગ યુવક મંડળ-ઉમિયાનગર તા. 9ને મંગળવાર લાભ પાંચમના દિવસે રાત્રે 9-30 કલાકે રામજી મંદિર ચોક ખાતે ધાર્મિક નાટક બાણુલાખ માળવાનો અધિપતી રાજા ભરથરી યાને મહાસતિ પીંગલા તેમજ પેટ પકડીને હસાવે તેવા કોમીક રજુ કરશે. તો આયોજકો દ્વારા ગ્રામજનોને ભાવભર્યુ આમંત્રણ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text