વાંકાનેર : અમરકુમાર નૌતમલાલ રાવલનું અવસાન 

- text


વાંકાનેર : અમરકુમાર નૌતમલાલ રાવલ (ઉ.વર્ષ. ૫૦), તે અશ્વિનભાઇ રાવલ (ગાયત્રી પરિવાર)ના નાનાભાઇ તથા ધૈર્ય (ભોલુ) કર્તવ્યના પિતાશ્રી તથા નરેશભાઇ રાવલ (નિવૃત આર્મિ, ટંકારાવાળા)ના બનેવીનું તા. ર૭-૧૦-૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૮-૧૦-૨૧ને ગુરૂવારના રોજ બ્રાહ્મણ ભોજનશાળા રામચોક ખાતે સાંજે ૪-૦૦ થી ૫:૩૦ કલાક સુઘી રાખેલ છે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text