મોરબી : મંજુલાબેન ચંદ્રકાંતભાઈ વાઘેલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વાળંદ મંજુલાબેન ચંદ્રકાંતભાઈ વાઘેલા (ઉ.વ. 58), તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈના ધર્મપત્ની, રાજેશભાઈ (ગાયત્રી સિલેક્શન), દિપ્તીબેન, મયુરીબેનના માતુશ્રી, દીપકકુમાર દસાડિયા (સુરેન્દ્રનગર) અને મયુરકુમાર વણપરીયા (મોરબી)ના સાસુ તેમજ ધીરુભાઈ રાઠોડ (ભાડલા-ભંડારીયા)ના બેનનું તા. 21/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 25/06/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (ચંદ્રકાંતભાઈ 90333 22117, રાજેશભાઈ 85306 99000, શશીકાંતભાઈ 88493 56556, દિનેશભાઇ 88490 52985)

- text

- text