મોરબી : મોનજીભાઈ પરસોત્તમભાઈ પીલોજપરાનું અવસાન

- text


મોરબી : મૂળ જોધપરના હાલ મોરબી નિવાસી મોનજીભાઈ પરસોત્તમભાઈ પીલોજપરા (ઉ.વ. ૮૯), તે સ્વ. છગનભાઇ, સ્વ. અંબારામભાઈ પરસોત્તમભાઈ પીલોજપરા, સ્વ. શાંતાબેન હંશરાજભાઈ બદ્રકિયાના નાનાભાઈ, દિલીપભાઈ મોનજીભાઇ પીલોજપરા (મો. ૯૮૨૫૭ ૮૫૦૮૩), વસંતભાઈ મોનજીભાઇ પીલોજપરા (મો. ૯૮૨૫૨ ૨૨૯૪૩), વનીતાબેન ચંદુલાલ ભલારા, જ્યોતિકાબેન જયંતભાઈ તલસાણીયાના પિતાનું તા. ૦૩/૦૯/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. 05/09/2020ના રોજ સાંજે 4થી 6 વાગ્યાસુધી રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.

- text

 

- text