મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : શકત (શ.) નિવાસી કસ્તુરબેન નરભેરામભાઈ અઘારા (ઉ.વ ૭૧), તે ભરતભાઈ નરભેરામભાઈ અઘારા, હર્ષદભાઈ નરભેરામભાઈ અઘારા તથા મહેન્દ્રભાઈ નરભેરામભાઈ અઘારાના માતુશ્રીનું તા. ૦૬/૦૭/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિકપ્રથા બંધ રાખવામાં આવી હોવાથી ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (ભરતભાઈ અઘારા મો. 98793 46618, હર્ષદભાઈ અઘારા મો. 82381 56101, મહેન્દ્રભાઈ અઘારા મો. 94286 98707)

- text

 

- text