મોરબી લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ

- text


લોહાણા મહાજન વાડી, સુધારા વાડી શેરી ખાતે દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે

મોરબી : મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૫-૬-૨૦૨૦ ગુરુવારથી દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે કરવામા આવશે. જેમા વિદ્યાર્થીની માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. તેમ નિર્મિત કક્કડ, ગીરીશભાઈ ઘેલાણી તથા નિકુંજભાઈ કોટકે યાદીમા જણાવ્યુ છે.

- text